GNA MAHISAGAR – SAGAR ZALA
કપડવંજ,કઠલાલ,બાલાસિનોર,વીરપુર, લુણાવાડા તાલુકાના 150 ગામોને સુજલામ – સુફલામ યોજના તથા અન્ય વિવિધ યોજનાઓના સ્ત્રોત થી સિંચાઈ ની સુવિધા આપવા તથા ગામ તળાવોને જોડાણ કરી પાણીથી ભરવા માટે બજેટમાં નાણાં ની જોગવાઈ માટે ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભેપન્દ્રભાઈ પટેલ સાહેબ તથા માનનીય મંત્રીશ્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા ઋષિકેશભાઈ પટેલને સાસંદશ્રી રતનસિંહજી રાઠોડ સાહેબ દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી.
More Stories
અરવલ્લીઃડેમાઈ ગામે રોજગાર છીનવાઈ જવાના મુદ્દે લારીગલ્લા ધારકોએ બાયડ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું.
બનાસકાંઠા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ યોજાયો.
સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન